Tag: MUSLIM
મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ કેમ છોડી દે છે ?
રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% શિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના સંસદમાં રજૂ કરેલ અહવાલમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં લઘુમતી સમાજમાં સામેલ મુસ્લિમ સમાજમાં પ્રાથમિક શિક્ષણમાં - સ્તર પરજ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮% છોકરી ડ્રોપઆઉટ થાય છે. તેમની સાતે ભણવા માટે ફી ચૂક...
વકફ 1995ના કાયદા હેઠળ ઈમામ, મૌલવી જેવા લોકોની નોંધણી ફરજિયાત કરવાની મા...
રાજ્યમાં આવેલી મસ્જિદો અને મદરેસામાં રહેતા અને ઈસ્લામનું શિક્ષણ આપતાં ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ, કારી જેવા લોકોની નોંધણી કરવામાં આવતી નહિ હોવાથી સાચા મુસ્લિમ સમાજના લોકોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલાં સુરતમાંથી લખનૌના કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાક મુસ્લિમ લોકો ઝડપાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ પ્રકારની ઘટના...
મુસ્લિમ પુત્રોએ જનોઈ ધારણ કરી વૃદ્ધ બ્રાહ્મણને કાંધ આપી
અમરેલી,તા:16 સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એ...
20 કરોડ મુસલમાનો દેશની સમૃદ્ધિથી સુખી છે
અમદાવાદ, તા. 14
મુસ્લિમ આગેવાન તરીકે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયનનાં પ્રમુખ ઈમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનોએ દેશની સ્વતંત્રતા બાદ સ્વેચ્છાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. દેશના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે. દેશની આઝાદી માટે મુસલમાન દેશપ્રેમીઓએ પણ પોતાનું લોહી રેડ્યું છે. ભારતના મુસ્લિમોએ સામુદાયિક વિકાસમાં પણ સિંહફાળો...
મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ
મોડાસા, તા.૧૦
મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ,...
રાજપૂતમાંથી મોરેસલામ બનેલા 8 સ્ટેટના રાજાઓ પોતાના ધર્મમાં પરત આવશે
અમદાવાદ તા. 08
ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્...
બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ
વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મત...