Sunday, August 3, 2025

Tag: narendra modi

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ? શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?

ગાંધીનગર, કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ? ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પ...

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...

મોદીના રાજકીય ગુરૂ કહે છે, થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટ...

Not Deep give Ventilator મોદીના રાજકીય ગુરૂ કહે છે થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટર આપો. વિડિયો સાંભળવા જેવો છે. ઘણાં સમય પછી શંદરસિંહ વાઘેલા પ્રજાની વેદના કહી રહ્યાં છે. https://youtu.be/SAXoYjmS9oI

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...

ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...

ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...

VIDEO વિડિયો : નરેન્દ્ર મોદીએ લાંચ લીધી, બીરલા અને સહારાના પુરાવા છે, ...

મને જેટલો હેરાન કરવો હોય એટલો કરીલો. નરેન્દ્રમોદી તમે બિરલા અને એસ્સારની પાસેથી રોકડા રૂપિયામાં લાંચ લીધી છે. પણ મારી પાસે જે પુરાવા છે તે આખા દેશમાં બધાને બતાવીશ. મારી પર સીબીઆઈની રેડ પડાવી તમે પણ માત્ર 5 મફલર મળ્યા હતા. હું બીતો નથી બીક તો તમને લાગે છે. કારભવણ તમે માનસિક બિમારીથી પીડાઓ છો. એમ કેજરીવાલ આ વિડિયોમાં સ્પષ્ટ કહે છે. તેઓ દિલ્હીના મુખ્ય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વ...

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...

ભાજપના ભરતી ભોપાળા

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે  મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...

ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી.  તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા ...

ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ

ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે. હાઈકમાન્ડની નારાજગી ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...

મોદીની જળયોજના પાણીમાં !!!

અમદાવાદ,તા:૨૮ વચનો આપવામાં માહિર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદ વર્ષના ગુજરાતના શાસન દરમિયાન અનેક વચનો આપ્યાં હતાં અને મોટાભાગના અપૂર્ણ અને અધૂરા રહ્યાં હોવાના દાખલા આપણી સામે જ છે. વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર દમોદરદાસ મોદીને ગુજરાત રાજયમાં મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરી. નવા નિમાયેલા ન...

’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી̵...

ગાંધીનગર,તા:૨૬  ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતા...