Friday, October 18, 2024

Tag: Narmada River

નર્મદા નદી ક્યાં જાય છે? કોઈ હિસાબ આપો

नर्मदा नदी कहाँ जाती है? कोई तो हिसाब दो Where does the Narmada river go? Someone give, an account 2012માં, 12 વર્ષ પહેલા સનત મહેતાએ લખેલો આ લેખ આજે 12 વર્ષ પછી પણ એટલો જ પ્રાસંગીક છે. પુનઃ પ્રકાશન 24 જુલાઈ 2024 સરદાર તળાવ અને મુખ્ય કેનાલમાં દિવસ-રાત પાણી વહેતું રહે છે, પરંતુ આજે રાજ્યમાં પીવાના પાણીની વાસ્તવિક સ્થિતિની કોઈને ચિંતા નથી. નર...

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પાણી પહોંચાડતા નાવડા પમ્પિંગ સ્ટેશન શરૂ થતાં ...

અમદાવાદ: નર્મદાના પાણી પાઈપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નાવડા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જવાથી બંધ પડ્યો છે. તેને શરૂ થવામાં અંદાજે હજુ દસેક દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલ નાવડા ગામે પાણી પુરવઠા વિભાગ સંચાલિત પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશ...

નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે

2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...