Tag: National Consumer Protection Agency Chairman Jashwant Singh Vaghela
અમદાવાદ- ગાંધીનગરના પેટ્રોલ પંપમાં ચાલતા ગોરખધંધા પ્રત્યે તોલમાપ ખાતાન...
અમદાવાદ,તા.02
(વિપુલ રાજપૂત)
અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલપંપ ઉપર ઘણીવાર લોકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે. લોકોની આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ તોલમાપ ખાતાને લાખો રૂપિયાના આધુનિક સાધનો આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તોલમાપ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ આધુનિક સાધનો ઉપયોગ કરતાં જ નથી. પર...