Tag: Nature
સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ
અમદાવાદ,તા.24
પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષી જગત આપણી સૌથી નજીક છે. આપણુ ગુજરાત રાજય પક્ષી સંરક્ષમાં અગ્રેસર છે. ખીજડીયા,થોળ, નળ સરોવર, પોરબંદર, કચ્છ ઘોરાડ અભયારણ્ય એમ પાંચ પક્ષી અભયારણ્યો ઘરાવતુ આપણું રાજય દેશમાં પક્ષી સંરક્ષણ ક્ષેત્રે વિશીષ્ટ મહત્વ ધરાવે છે. પક્ષીઓ અહી સાચા અર્થમાં નિર્ભય છે પરંતુ આ ઉજળી બાજુની એક કાળી બાજુ પણ છે. એક બાજુ જ...
આરોગ્ય વનમાં ૬૧ પ્રકારના છોડ પાસે ઔષધીય ગુણો અને રોગ સાથે મૂકાયા
દાહોદમાં આહલાદક નજારા સાથે તૈયાર થઈ રહ્યું છે અનેરું વન
આરોગ્ય વનના કારણે રાબડાલ પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું
આઈ લવ દાહોદના સાઈન બોર્ડે પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આપવામાં આવેલા નવલા નજરાણા સમાન રાબડાલ સ્થિત પર્યટન સ્થળ આરોગ્ય વનની અત્યાર સુધીમાં અંદાજે 20 હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી છ...
પ્રકૃતિ ના દુશ્મન એવા માણસ, વાંદરા, કુતરા અને નીલગાય સાથે સાથે
માણસ સાથે સહજીવન(સર્વાઇવલ) થતા જંગલી પશુ માણસો પોતાનો વીસ્તાર વધારતા થયા છે. ત્યારથી અમુક પશુ પંખી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા પોતાની પ્રક્રુતિ થી પર માણસ ને સર્ણે આવી રહ્યા છે.
વાંદરા તો હતા પણહવે નીલગાય પણ ભળી રહી છે.
ફોટામાં કતરૂ ને વાંદરાને ન બને, કુતરાને નીલગાય સાથે પણ ન બને પરંતુ બધાજ સાથે ખાય છે.
જોકે આ બધાને એક કરવા માટે એક શિક...