Tag: NCP
AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...
NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવ...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે.
સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત...
ઊભડીયા કોમ્યુનિટીથી પરેશાન મોદી – ભક્તો સોશ્યલ મીડિયા છોડે તો દે...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'સોશિયલ મીડિયા છોડો' ટવીટ પર નિશાન સાધતા કહ્યું કે જો મોદી 'ભક્તો' સોશિયલ મીડિયા છોડી દે તો દેશ 'શાંત' અને દેશમાં શાંતિ બની જશે આવશે. હકીકતમાં, વડા પ્રધાને સોમવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, "આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને છોડવાનું વિચારી રહ્યો છું. હું તમને ...
મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ
અમદાવાદ, તા. 23.
મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...
NCP સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક
ગુજરાત પ્રદેશ NCP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ દ્વારા ગુજરાતના NCPના સંગઠનને મજબૂત અને વેગવંતુ કરવા માટે નીચે મુજબના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. પ્રવક્તા રણજીતસિંઘ ધિલ્લોને જણાવ્યું હતું.
નામ
હોદ્દો
શ્રી કે. કે. પટેલ
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ
પ્રભારી, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અ...
NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે
રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના
બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા
ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી
શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવ...