Sunday, January 25, 2026

Tag: Neha Kakkar will not marry Aditya Narayan

નેહા કક્કર ઈન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે લગ્ન નહીં કરે, નાટક...

પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને ઈન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ વચ્ચે ચાલી રહેલા લગ્નના સમાચાર આખરે અંતમાં આવ્યા. પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં નેહાએ આદિત્ય નારાયણના લગ્ન વિશે સ્પષ્ટ કહ્યું છે. નેહાએ કહ્યું કે આદિત્ય નારાયણ ખૂબ સારા વ્યક્તિ છે. આદિત્યનું હૃદય સુવર્ણ છે અને તમને એ જણાવતાં મને આનંદ થાય છે કે મારો નજીકનો મિત્ર આદિત્ય આ વર્ષે તેની પ્રેમ...