Tag: NEHRA
અમદાવાદના કમિશનર નેહરા નહોર વગરના દીપડા સાબિત થયા
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં બધું જ બરાબર છે. તેથી કોરોનાથી નાગરિકો નિશ્ચિંત હતા. હવે અમદાવાદ સમગ્ર દેશમાં આગળ આવી ગયું છે ત્યારે નેહરા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં અમદાવાદ સલામત છે એવી દલીલ કરી હતી તે ટકી શકે તેમ નથી.
અમદાવાદમાં જે રીતે મામલા વધી રહ્યાં છે તે જોતા કોરોના સામેની...
અમદાવાદમાં વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું
અમદાવાદ, 16 એપ્રિલ 2020
અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાય...