Sunday, November 2, 2025

Tag: Night Curfew

Lockdown । Vijay Rupani । AGN । allgujaratnews.in । Gujarati News ।

અમદાવાદમાં રાતના 10 વાગ્યા બાદ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો બંધ

અમદાવાદ અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે અને લોકો બેપરવાહ બની રહ્યા હોવાથી વહીવટીતંત્ર દ્વારા શહેરમાં ફરી કડક નિયમો લાગુ કર્યા છે. જેમાં હવે શહેરના આ 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકો સંક્રમણના જોખમને નજર અંદાજ કરીને માસ...

1 ઓગસ્ટથી અનલોક -3 અંતર્ગત ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે, 5 ઓગ...

બેઠકમાં લીધેલા નિર્ણયો મુજબ મુખ્યમંત્રીએ 1 ઓગસ્ટથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુને સંપૂર્ણ રીતે હટાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા અને ધોરણ સંચાલન કાર્યવાહી (એસઓપી) મુજબ રાજ્યમાં 5 ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો ખોલવામાં આ...