Friday, October 18, 2024

Tag: Nilgai

15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

પાલનપુર, 15 જૂન 2020 બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...

પ્રકૃતિ ના દુશ્મન એવા માણસ, વાંદરા, કુતરા અને નીલગાય સાથે સાથે

માણસ સાથે સહજીવન(સર્વાઇવલ) થતા જંગલી પશુ માણસો પોતાનો વીસ્તાર વધારતા થયા છે. ત્યારથી અમુક પશુ પંખી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા પોતાની પ્રક્રુતિ થી પર માણસ ને સર્ણે આવી રહ્યા છે. વાંદરા તો હતા પણહવે નીલગાય પણ ભળી રહી છે. ફોટામાં કતરૂ ને વાંદરાને ન બને, કુતરાને નીલગાય સાથે પણ ન બને પરંતુ બધાજ સાથે ખાય છે. જોકે આ બધાને એક કરવા માટે એક શિક...