Tuesday, February 4, 2025

Tag: Nilusingh

સસ્પેન્ડેડ IAS દહિયા કેસમાં દિલ્હીની પીડિતા ગુજરાતમાં, CM રૂપાણી, DGPન...

ગાંધીનગર,તા:૨૦ સરકારમાંથી સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાના કેસમાં દિલ્હીની પીડિત મહિલા નીલુસિંગ ગુજરાત આવી પહોંચી છે અને તેને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય પોલીસ વડાને મળવાનો સમય માંગ્યો છે, મહિલાએ કહ્યું છે કે ગૌરવ દહિયાથી મને એક પુત્રી થઇ છે અને હું તેના ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છું, મારી પુત્રીને તેના પિતાથી બધા જ અધિકાર ...