Sunday, June 1, 2025

Tag: Nisarg Storm

વાવાઝોડા ને ધ્યાન માં રાખીને 16,000 લોકોનું સલામત સલામત સ્થળે ખસેડાયા

વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 16,597 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હાઇવોલ્ટેજ લાઈનો વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જરૂર જણાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શ કરી બંધ કરવા સૂચના અસરગ્રસ્ત વિસ્તારોની પોર્ટ ઓથોરિટીને વાવાઝોડા લાગત એલર્ટ રહેવા સૂચના માછીમારોએ સરકારની મંજૂરી સિવાય દરિયો ખે...