Monday, November 17, 2025

Tag: NITI Ayog

નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો. મહત્વપૂર્ણ તારીખ આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020 પદોની...

રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો

ગાંધીનગર, તા. 18 મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા ગુજરાત સ...

રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત

ગાંધીનગર, તા.18 ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના...