Tag: note bandhi
નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં
સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...