Friday, March 14, 2025

Tag: operation ‘Samudra Setu’ will bring crocodiles

ભારતીય નૌસેનાના ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા ગુજરાતના 210 લોકોને મગર લા...

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા  ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા  ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની 'માલે' બંદર પરથી થશે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવ...