Monday, September 29, 2025

Tag: Palbhai Amaliya

વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરતી વિમા કંપનીઓ

અમદાવાદ,તા:04 ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે  પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ  રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને  3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે.  તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના...