Saturday, February 14, 2026

Tag: Passenger

મુંબઈ- દીવ વચ્ચે ચાલશે ‘કર્ણિકા’ ક્રુઝ

રાજકોટ તા. ૧૪ ભારત સરકાર હસ્‍તકના ‘કર્ણિકા' ક્રુઝ સેવા મુંબઇ પોર્ટ દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી શરૂ કરવામાં આવી છે કેન્‍દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્‍ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્‍તાર થશે ફાઇવસ્‍ટાર કનિદૈ હોટલ જેવી ક્રુઝ માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલ...

મંદીના માહોલમાં પોતાના ખર્ચા ઉપર ગુજ્જુઓ કાપ મૂકી રહ્યા છે

અમદાવાદ, તા. 24 મંદીના માહોલ વચ્ચે હવે લોકો પોતાના ખર્ચાઓ પર પણ કાપ મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મસમોટા દાવા કરીને લોકોમાં એવું ઠસાવી રહી છે કે, ક્યાંય મંદીનો માહોલ નથી. પરંતુ મેદાની હકીકત કંઈક અલગ વસ્તુ જ બયાન કરે છે. અમદાવાદ શહેરના દુકાનદારો, વાહનોના ડિલર્સ વગેરેને આ વર્ષે તહેવારો દરમિયાન જોઈએ એવો પ્રતિસાદ ઉપભોક્...