Sunday, November 16, 2025

Tag: Patidar

રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...

ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે. ...

યુપીએસસી/ જીપીએસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનુ પાટીદાર સમાજ દ્વા...

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ 21-7-2019ને રવિવારના રોજ ઉમિયા હોલ, ઉમિયા કેમ્પસ-સોલા ખાતે સમસ્ત પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2000થી સમસ્ત પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક ...