Friday, February 27, 2026

Tag: Peace message from Congress stops due to corona virus

કોરોના વાયરસના કારણે કોંગ્રેસની શાંતિ સંદેશ યાત્રા બંધ

સમગ્ર વિશ્વને જે રીતે કોરોના વાયરસનાં કારણે મોત થઈ રહ્યા છે અને કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશમાં લાખો નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારની જાહેર માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતૃત્વએ  જવાબદાર પક્ષ તરીકે હાલ પૂરતી ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રા મુલતવી ...