Sunday, November 16, 2025

Tag: Place of Worship

કેન્દ્રએ 820 સાંસ્કૃતિક પુરાતત્ત્વીય પૂજાસ્થળ ખોલવાની મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલે જાહેરાત કરી હતી કે સંસ્કૃતિ મંત્રાલયે 820 સ્મારકો જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ છે તે ખોલવાની મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ સ્મારકો MHA અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરશે. https://twitter.com/prahladspatel/status/1269495094245093...