Tuesday, February 3, 2026

Tag: Plastic

પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...

ગાંધીનગર, 22 માર્ચ 2021 ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...

નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત

દિલીપ પટેલ  ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું.  57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...

પર્યાવરણની જાળવણી અને વન્યપ્રાણીઓની સલામતી વનવિભાગ માટે સૌથી મોટો પડકા...

જૂનાગઢ,તા.04 જૂનાગઢમાં જગવિખ્યાત લીલી પરિક્રમાનો આઠથી બાર નવેમ્બર સુધી યોજાનારી છે. તેમાં ભાગ લેવા દેશભરમાંથી સાતથી આઠ લોકો આવે છે અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે. વનભ્રમણ દરમિયાન હજારો લોકો જંગલોમાં નદી અને નાળાને પસાર કરીને પરિક્રમા પૂર્ણ કરે છે. જોકે આ દરમિયાન સોંકડો લોકો અવરજવર કરતાં હોવાને કારણે પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર સર્જા...

અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨ અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી.  બાળકોએ  સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો ...

અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફરમાવાયો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિ...

શહેરમાં એકત્રિત થતાં ઘન કચરામાં રોજનું 250 મેટ્રિકટન પ્લાસ્ટિક વેસ્ટ

અમદાવાદ, તા. ૧૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી બીજી ઓક્ટોબરથી દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા અભિયાન શરૂ કરવા આહવાન કરાયું છે. આ પહેલા રાજ્યમાં વર્ષ-૨૦૧૬ના વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન શરૂ કરાયું હતું. શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રિકટન જેટલો ઘનકચરો એકત્રિત કરીને પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ...