Friday, March 6, 2026

Tag: police

ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ

રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્ય...

ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે

અમદાવાદ, તા. 08 રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...

ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...

અમદાવાદ, તા.11 આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...

ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો

અમદાવાદ, તા.6 . શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે. ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...

અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...

અમદાવાદ, તા.6 શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...

દસ્તાવેજો સાથે રાખવાની ઝંઝટ માંથી મુક્તિ આપવા તંત્રએ ધ્યાન કેન્દ્રિત ક...

અમદાવાદ તા,૦૬ દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ કોઇ પણ સ્વરૂપે સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કેટલાંક ફેસબુક યુઝર્સ અને વાચકોએ એમ પણ સૂચવ્યું છે કે એમ પરિવહન અને ડિજિલોકર એપ દસ્તાવેજો રાખવા માટે છે જ. તેમના લાભાર્થે આજે બેઉ એપ વિશે પણ વાત કરીશું.સૌથી પહેલાં તો વાહન માલિક અને વાહન ચાલક વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. સીસી ટીવી દ્વ...

गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन

गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...

વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...

અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...

ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!

અમદાવાદ,તા.02 તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે.  ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે  જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિય...

મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ, તા. 3. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...

અમીરગઢના ચૌહાણગઢ ગામે બાઈક ચાલકને ધમકી

અમીરગઢ. તા.૩૧ અમીરગઢના ચૌહાણગઢ ગામે શનિવારે ભરતસિહ હીરસિહ ચૌહાણ બાઈક લઇ મજુરો લેવા જઇ રહ્યા હતા.તે સમયે મહાદેવના મંદીર નજીક 4 શખ્સોએ રસ્તો રોકી તારા બાપનો રસ્તો છે. અહી આંટા ફેરા મારે છે, કહી લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતસિહએ ગીરીરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ, કિશનસિહ પ્રતાપસિહ ચૌહાણ, સચિનસિહ દલપતસિહ ચૌહાણ અને...

માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ

દેશના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની મહિલા પોલીસની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરાવી હતી.

સમીના બાસ્પા ગામે જૂથ અથડામણ, એકનું મોત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ, તા.૩૧  સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. એક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક વાહનોમાં પથ...

તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...

18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુ...

અમદાવાદ: 26 જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ...