Sunday, September 7, 2025

Tag: Politics

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...

મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે. બિનગુજરાતી છે. મહારાષ્ટ...

વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લા...

આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી. ભ...

રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ઘોરાતુ રહસ્ય : ગૃહમંત્રાલયે ફરીથી નવો રીપ...

રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે. રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

કોરોના પહેલાં ભારતમાં એક પણ PPE કીટ બનતી ન હતી, આજે દિવસમાં ૩ લાખ PPE ...

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ "આત્મનિર્ભર ભારત પેકેજ" અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, આગેવાનઓ, ડીબેટ ટીમના સભ્ય ઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના...

બિહાર મુખ્યમંત્રી આવાસના ખળભળાટ: 80થી વધારે કર્મી કોરોના પોઝિટિવ

બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ...

ભાજપના સચિન પાયલોટ સાથે સરકાર બનાવવા ધમપછાડા

અમિતભાઇ શાહ અને જે પી નડાની હાજરીમાં કાલે સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ જશે. પાયલોટ રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી બનશે. દરમ્યાન એક અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે બળવાખોર કોંગી નેતા, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને ૩૦ ધારાસભ્યોનું સમર્થન જોઈએ છે, તેમની પાસે ૨૫ ધારાસભ્યો છે. વધુ ૫ નો ટેકો મેળવવા ભારે પ્રયાસો વચ્ચે કોંગ્રેસ તેના ધારાસભ્યો અન...

ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન

કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરો...

આ NCPના નેતા એ કહ્યું હું ભાજપને મત આપુ છું

કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી રાજ્ય સભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા આપ્યા છે. જેને લઇને કોંગ્...

નેપાળના સાંસદના ઘર પર નવા નક્શાનો વિરોધ કરવા બાબતે હુમલો

નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ...

અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ

ગાંધીનગર, 10 જૂન 2020 રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ. અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...

રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...

જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...