Tuesday, September 9, 2025

Tag: Politics

ગુનેગારોનો પક્ષ ભાજપ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...

નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...

પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...

ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી ચૂંટણી પહેલાં આઠ મહાનગરપાલિકાઓની હદ વધારવાની...

કે-ન્યૂઝ, ગાંધીનગર તા:24 ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. સંભવત આ વર્ષના અંત સુધીમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે. 2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાનું લક્ષ્ય રાજ્યના શહેરી વિકાસ વિભા...

સરકાર:કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી

ન્યુ દિલ્હી,તા.23 કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી હોવાનું સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૬,૮૩,૮૨૩ વેકેન્સીઓમાંથી ગ્રુપ સીમાં ૫,૭૪,૨૮૯, ગ્રુપ બીમાં ૮૯,૬૩૮ અને ગ્રુપ એ શ્રેણીમાં ૧૯,૮૯૬ વેકેન્સી પહેલી માર્ચ ૨૦૧૯ સુધી હતી તેવું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯...

કેજરીવાલની જાહેરાત:દિલ્હીમાં હવે માત્ર ૨૩૧૦ રૂપિયામાં મળશે નવુ પાણી કન...

ન્યુ દિલ્હી,તા.23 દિલ્હીમાં પાણીને લઇને રમાઇ રહેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં હવે પાણી અને સીવરના નવા કનેક્શન માટે માત્ર ૨૩૧૦ રૂપિયા જ આપવા પડશે. કેજરીવાલે કહ્યું કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પણ હવે દિલ્હીના લોકો પાસેથી નહી લેવામાં આવે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી...

જર્મન પાસપોર્ટ પર ધારાસભ્ય બન્યા, સરકારે નાગરિકતા રદ કરી

ન્યુ દિલ્હી,તા.23 તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ સમિતિના ધારાસભ્ય ચિન્નમેની રમેશની નાગરિકતા કેન્દ્ર સરકારે રદ કરી નાંખી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યું હતુ કે, નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૦ હેઠળ તેમની નાગરિકતા ખતમ કરવામાં આવે છે. જોકે રમેશ રાજકારણમાં છેલ્લા ૧૫ વર્ષથી છે.૧૫ વર્ષથી તેઓ તેલંગાણામાં વેમુલવાડાવિધાનસભા બેઠક પરથી ચૂંટા...

દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ કયા &#...

ન્યૂ દિલ્હી,તા:23 દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...

GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...

અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...

સૌરભની સુવાસ ઉડી ગઈ !!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23 ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક  કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...

મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ

અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...

શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ

કે ન્યૂઝ, અમદાવાદ,તા:23 મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...

પુડુચેરીના મુખ્ય પ્રધાનનો પડકાર :કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શ...

પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામીએ એવો પડકાર ફેંક્યો હતો કે કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શકે છે. કેન્દ્ર અને પુડુચેરી વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી ગયા જણાતા હતા. વાસ્તવમાં આ મતભેદો રાજ્યપાલ કિરણ બેદી અને પુડુચેરી સરકાર વચ્ચેના છે. હજુ બે દિવસ પહેલાં રાજ્ય સરકારે કિરણ બેદીને હિટલરની બહેન કહીને તેમની ટીકા કરી હતી. રાજ્ય સરકારનો એવો આ...

9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?

ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...

ગાંધીજી-સરદારના નામે શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા વિસરાઈ

પ્રશાંત પંડિત અમદાવાદ, તા.22 અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આજ પ્રકારે વર્ષ-૨૦૧૨-૧૩માં મહાત્મા ગાંધીજી અને સરદારના નામે ફરી શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા માત્ર એક વર્ષ કાઢવામાં આવ્યા બાદ હાલ આ યાત્રા શાસકપક્ષ ભાજપ દ્વારા અભેરાઈ ઉપર ચઢાવી દેવાઈ છે. આ અં...

ગોગોઇએ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ...

ન્યુ દિલ્હી,તા.22 દેશના ચીફ જÂસ્ટસ રહી ચૂકેલા રંજન ગોગોઇએ આ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો. જÂસ્ટસ ગોગોઇ ૧૭ નવેંબરે નિવૃત્ત થયા હતા. એ પછી માત્ર બે દિવસ બાદ એમણે લાગતા વળગતા સરકારી ખાતાને જાણ કરી હતી કે મેં બંગલો ખાલી કરી નાખ્યો છે. તમે કબજા લઇ શકો છો. આ બીજા બનાવ છે. અગાઉ દેશના ચીફ જÂસ્ટસપદેથી નિવૃત્...