Thursday, November 13, 2025

Tag: post

પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને...

11 હજાર મહિલા, કેદી, દર્દીઓને ટપાલીઓએ મદદ પહોંચાડી

જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે. ૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩...