Friday, March 14, 2025

Tag: Prevention

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ગ્રાહકોની ફરિયાદનો નિકાલ ૩૦ દિવસમાં થશ...

ગાંધીનગર, તા.૧૭ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ રૂપવંતસિંહે જણાવ્યું છે કે, વીજ નિયમન ક્ષેત્રે પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી રાજ્યમાં કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે, જે સમય મર્યાદા અગાઉ ૪૫ દિવસની હતી. એ જ રીતે વિદ્યુત લોકપાલ ગ્રાહકની ફરિયાદનું નિવારણ ૪૫ દિવસમાં લાવશે જે સમય...