Tag: Prime Minister Narendra Modi
ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
Another project to bring cheetah to India has been implemented during the time of Narendra Modi. But the way Modi brought a Cheetah to Gujarat in 2009 and died without breeding, will the same happen in Kuno?
વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે.
ગુજરાતમાં 3 મહ...
કોરોના રોગમાં પ્રજાના સળગતાં 20 સવાલો, રૂપાણી આપો જવાબ
28 એપ્રિલ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું.
વિજય રૂપાણી ગુજરાતની સાચી સ્થિતી ...