Tuesday, September 9, 2025

Tag: Professionals

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ

રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...