Saturday, August 9, 2025

Tag: Raghuram Rajan

ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રા...

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા ...

રિઝર્વ બેંકમાં ઉપરાછાપરી ચોથું રાજીનામુ, રઘુરામ રાજન, અર્જિત પટેલ, વિર...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથને પદ છોડ્યું, છેલ્લા એક વર્ષમાં રાજ્યપાલ સહિત ત્રણ અને બીજા એક પદ પરથી રાજીનામા પડ્યા છે. જેઓ છોડીને ગયા છે તેમણે મોદી સરકાર આર્થિક રીતે ખોટા નિર્ણય લઈ રહી છે તેનો વિરોધ કર્યો હતો. ભાજપ સરકારે દેશની અર્થવ્યવસ્થા માટે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે તેમને પરેશાન કરી રહી હોવાના અગાઉ આરોપો મૂકવામ...

એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી

અમદાવાદ,તા.19  ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હ...