Sunday, September 7, 2025

Tag: Railway Board Chairman V.K. Yadav

રેલ્વેના પ્રવાસીઓ પાસે હવે મનગમતા ભોજનનો વિકલ્પ

અમદાવાદ,તા.10 રેલવે મંત્રાલયના મંત્રી પિયૂષ ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી ભોજન નીતિમાં રેલવેમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને તેમનો મનપસંદ ભોજન પસંદ કરવાનો ઓપ્શન ઇ-ટિકીટનું બુકિંગ કરાવતી વેળાએ જ મળી જાય તેવી સુવિધા આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન હેઠળ પેસેન્જરને એક કરતાં વધુ ભોજનમાંથી મનપસંદ ભોજનની ડિશ પસંદ કરવાનો વિકલ્પ આપવ...