Tag: Railway Department Rajkot
રાજકોટ રેલવે વિભાગે ખુદાબક્ષો પાસેથી 1.48 કરોડનો દંડ વસૂલ્યો
અમદાવાદ: 05
દિવાળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. ટ્રેનમાં 1 કે 2 બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડતું હોય છે. બુકિંગ ન કરાવ્યા વગર પણ લોકો ટ્રેનમાં વગર ટિકિટ મુસાફરી કરતા ઝડપાયા છે. દિવાળીના તહેવારના ઓક્ટોમ્બર મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વગર ટિકિટે મુસાફરી કરતા 19469 લોકોને ઝડપી 1. 48 કરોડ રૂપિયાનો દંડ વસુલ ક...
ગુજરાતી
English