Tag: Rajashatan Government
રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશ...
રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે.
ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા...