Friday, March 13, 2026

Tag: rajbhavan

રાજભવન રાજકીય ષડતંત્રનો અડ્ડો ન બને : શિવસેના

મુંબઈ, તા. 19 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં સભ્યપદે નિયુક્ત કરવામાં થયેલ રહેલા વિલંબને અંગે શિવસેનાએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીની ટીકા કરતાં જણાવ્યું છે કે રાજભવન રાજકીય ષડયંત્રનો અડ્ડો બનવો જોઈએ નહીં. ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવાની મહારાષ્ટ્રના પ્રધાનમંડળની ભલામણ અંગે ભગતસિંહ કોશીયારીએ કાનૂ...