Thursday, June 5, 2025

Tag: Rajiv Kumar

નવા નાણાં સચિવ અજય ભૂષણ, રાજીવ કુમારના સ્થાને

નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને મહેસૂલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેયને મોદીએ નાણા સચિવ બનાવ્યા છે. મંત્રીમંડળની નિયુક્તિ સબંધી સમિતિએ અજય ભૂષણ પાંડેયને નાણા સચિવ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને ગત વર્ષ જુલામાં ઝારખંડ કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી રાજીવ કુમારને નાણા સચિવ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ન...