Tag: Rajkot
જૂનાગઢ કૂષિ વિશ્વ વિદ્યાલય દ્રારા મગફળી બિયારણનું ઓનલાઇન વેચાણ
જૂનાગઢ, એપ્રિલ 20, 2020
જૂનાગઢ તા.૨૦ જૂનાગઢ કૂષિ યુનિવર્સિટી દ્રારા આગામી ખરીફ ૨૦૨૦ વાવેતર માટે મગફળીની જીજી-૨૦ અને જીજેજી-૨૨ જાતોના બિયારણની ફાળવણી માટેની ઓનલાઇન નોંઘણી માટે ની અરજી જૂ.કૂ.યુ.ની વેબસાઇટ www.jau.in ઉપર તા. ૨૭-૦૪-૨૦૨૦ થી તા. ૦૬-૦૫-૨૦૨૦ સુઘી કરવાની રહેશે.
અરજી મંજુર થયેલી રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર મગફળી વેચાણ અંગેની SMS થી જાણ કરવ...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ
ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી - રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કર...
સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી.
ગુજરાત વિધાનસભા...
રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી...
રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...
મુંબઈ- દીવ વચ્ચે ચાલશે ‘કર્ણિકા’ ક્રુઝ
રાજકોટ તા. ૧૪
ભારત સરકાર હસ્તકના ‘કર્ણિકા' ક્રુઝ સેવા મુંબઇ પોર્ટ દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્તાર થશે ફાઇવસ્ટાર કનિદૈ હોટલ જેવી ક્રુઝ માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલ...
ભારત સરકારના કોઇપણ પ્રમાણિત પ્રમાણપત્રો વગર વિદેશ રવાના કરનારા ચાર એજન...
રાજકોટ,તા.05
રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર...
નિયમિત સાફસફાઈના અભાવમાં રાજકોટ મેયરનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરાયો
શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેશન દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કે કોર્પોરેશન આ અંગે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
શહેરમાં સાફસફાઈના અભાવમાં લોકોને પડતી હાલાકીના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. લાખાજી રોડ પર કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવા અંગે સ્થાનિકોએ રોડ પર આવી વિરોધ પ્રદર...
વિડિયો વાઇરલ કરીને યુવતિને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ચારની ધરપકડ
રાજકોટ, તા., ૧૨
વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની ૧૮ વર્ષની છાત્રાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦) ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલત...
રાજકોટમાં ડેન્ગ્યૂનો કેર યથાવત્, રાજકોટ DDO પણ તાવમાં સપડાયા
રાજકોટ,12
લંબાતા ચોમાસા અને કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ડેન્ગ્યૂના નવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે જામનગરમાં પણ ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 10 થઈ ગયો છે.
રાજકોટ શહેરમાં રોગચાળાના કેરથી રાજકોટ ડીડીઓ પણ બચી નથી શક્યા. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર...
મગફળી કૌભાંડ બાદ હવે સરકાર તકેદારી રાખીને રજીસ્ટ્રેશન થયેલા ફોર્મની ચક...
રાજકોટ તા. ૧ર
મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિ...
મહિલાના ઓપરેશનમાં ક્ષતિની ફરિયાદના આધારે હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દર...
રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી...
ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા
અમદાવાદ,તા:૨૪ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...
ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...
અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...