Friday, July 18, 2025

Tag: Ram temple

Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

રામ જન્મભૂમિ પૂજનને લઇને શું કહ્યું ટીવીના રામે

અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ 8 વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં આજે બુધવારે ૫ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલે પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરના...

અશુભ મૂહૂર્તમાં રામમંદિરનું શિલાન્યાસ ભાજપ અને પૂજારીઓને ભારે પડ્યો, દ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે રામ મંદિરનિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમને અશુભ ગણાવી વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. શિલાન્યાસ કાર્યક્રમ પર ભાર મુકીને તેમણે કહ્યું કે મોદીજીની અનુકૂળતા મુજબ ભૂમિપૂજન અશુભ સમયમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન માટે સનાતન ધર્મની માન્યતાઓની અવગણના કર...

અયોધ્યાના નવીનીકરણ પાછળ 17,184 કરોડ નો ખર્ચ થશે

૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧...

ભાજપના અમિત શાહ કે મોદીનું રામ મંદિર દિલ્હીમાં ન ચાલ્યું – સરવે

સર્વેક્ષણ: આઠ મહિનામાં 48% વોટર ભાજપ છોડીને આમ આદમી પક્ષ તરફ જતો રહ્યો છે. જે રામ મંદિરથી લોભાયો નથી અને 370ને તો ઉખે઼ડીને ફેંકી દીધી છે. કેન્દ્રિત અને દિલ્હીમાં અલગ-અલગ સરકારો હોવા જોઈએ. 13 ડિસેમ્બરે લોકોએ જણાવ્યું હતું કે તેણીએ વોટિંગ કર્યું નથી, કારણ કે નિગમોમાં નાના સરકારો રહે છે, મગર બેસે છે. દિલ્હી ચૂંટણીમાં ઈન્ડિયા ટુડે-એક્સિસ માઇ ઇન્ડ...