Tag: Ramesh Ojha
હિંદુ રાષ્ટૃવાદે દેશ અને દેશની વિદેશનીતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે &...
Hindu nationalism has done a lot of damage to the country and the country's foreign policy - Ramesh Ojha
લેખક - રમેશ ઓઝા
30-07-2020
૧૯૯૧માં શીતયુદ્ધનો અંત આવ્યો ત્યારે ઠરેલ અને બાહોશ તરીકેની ખ્યાતિ ધરાવતા પી.વી. નરસિંહ રાવ ભારતના વડા પ્રધાન હતા. તેઓ વડા પ્રધાન બન્યા એ પહેલા તેઓ રાજીવ ગાંધીની સરકારમાં વિદેશ પ્રધાન હતા. એ સમયે પૂર્વ યુરોપમાં...