Monday, January 26, 2026

Tag: Ravish Kumar’s question on PM’s address- What was announced

સાચું બોલનારા પત્રકાર રવિશ કુમારે વડાપ્રધાનને સવાલો કેમ કર્યા ?

કોરોનાવાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે રાત્રે 8 વાગ્યે જાહેરાત કરી હતી કે આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન રહેશે. પીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશની સામે કોરોના સાથે લડવાની કરવાની આ સૌથી અસરકારક રીત છે, તેથી તમારા ઘરોમાં જ રહો. વડા પ્રધાને પોતાના સંબોધનમાં આ રોગચાળાને પહોંચી વળવા આરોગ્ય સેવાઓ માટે રૂ ....