Saturday, November 15, 2025

Tag: Religious

મુખ્યમંત્રીએ અંબાજી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહાકુંભને ખુલ...

આજથી અંબાજી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાને ખુલ્લો મુક્યો છે. લાખો ભક્તોને આવકારવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે, અને એ મુજબની જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 860 વ્યક્તિદીઠ એક શૌચાલયનું નિર્માણ ઉપરાંત પીવાના પાણીના ટેન્કરમાંથી નળ દ્વારા પાણી મળે...

ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે

ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે. રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...

અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહે...

મુંબઈની જેમ સુરતમાં પણ રંગેચંગે ગણેશોત્સવ

મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ તો જગપ્રસિદ્ધ છે જ, અને આ ગણપતિ મંડપ દ્વારા લેવામાં આવતો  વીમો પણ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે મુંબઈ બાદ જ્યાં સૌથી વધુ ગણેશોત્સવ ઊજવાય છે તેવું સુરત પણ ચર્ચામાં આવી ગયું છે મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિના કારણે. મુંબઈના વિવિધ ગણપતિ પંડાલના મોટામોટા વીમા લેવામાં આવતા હોય છે, પરંતુ હવે સુરતના બે ગણેશ મંડળ પણ મોટા વીમા...

ઘરે ઘરે બાપ્પા મોકનારા હોલીવુડનો શું છે ઈતિહાસ

અમદાવાદ,તા:૩૦ અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જો પૂછવામાં આવે કે બાપ્પાની સારી મૂર્તિ  જો જોઈએ તો ક્યાં જવાય. તો જવાબ હશે હોલીવુડ, ગુલબાઈ ટેકરા. નાનાથી લઈને મોટી સાઈઝના ગણપતિ દાદા અહીંયા મળી રહે તે વાતમાં કોઈ ના કહી શકે તેમ નથી. પરંતું વિવિધ દેવી દેવતાંઓની મૂર્તિ  બનાવતી આ બાવરી જ્ઞાતિ શું પહેલાંથી જ આ કામ કરતી હતી, ના. હોલીવૂ...

ઢબુડી માતા આરાધનામાં હશે એટલે બહાર ના આવ્યા!

અમદાવાદ, તા. 29 ગુજરાત આખામાં ચર્ચાસ્પદ બનેલા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ છેલ્લાં બે દિવસથી ફરાર હોવાનાં અહેવાલો આવ્યા બાદ આજે તેમનો ફોટો બહાર આવ્યો છે. અને સાથે સાથે તેમનું મતદાર ઓળખપત્રની નકલ પણ ફરતી થઈ છે. ત્યારે તેમનાં કેટલાંક ભક્તો ઢબુડી માતાના બચાવમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એવું કહ્યું હતું કે ઢબુડી માતા ભાગી નથી ગયા પરંતુ તેઓ આરાધન...