Tag: renbasera
રૂ.૧,૮૦૦ કરોડનું મજૂરોનું ફંડ રેનબસેરા માટે વાપરો
ગુજરાતમાં બાંધકામ સહિત અન્ય વ્યવસાય સાથે જોડાયેલાં આદિવાસી મજૂરો રોજગારી માટે જીલ્લામાંથી સ્થળાંતર કરી અમદાવાદ જેવા શહેરોમાં જાય છે. ખાસ કરીને દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા જીલ્લાના મોટાભાગના આદિવાસી મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા શહેરોમાં જાય છે. આ આદિવાસી મજૂરોની રજીસ્ટર્ડ નોંધણી થતી નથી. જેના કારણે બાંધકામ સ્થળે મૃત્યુ થાય તો ...