Tag: replace Mohan Bhagwat
RSSના મોહન ભાગવત પછીના સ્થાને દત્તાત્રેય હોસબાલેની નિયુક્તિ
Appointment of Dattatreya Hosballe of RSS
અમદાવાદ, 20 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) શનિવારે દત્તાત્રેય હોસબાલેને મુખ્ય સચિવ અથવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટ્યા છે. 65 વર્ષિય સુરેશ ભૈયાજી જોશીની જગ્યાએ તેઓ આવ્યા છે. સરસંઘચાલક પછી સરકાર્યાવાહ પોસ્ટને બીજા નંબરની પોસ્ટ માનવામાં આવે છે. આરએસએસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના આશરે 1,500 સ...