Wednesday, August 6, 2025

Tag: Result

ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓમાંથી સામાન્ય પ્રવાહની શાળાઓનું ૮૦% પરિણ...

ગાંધીનગર, 18 જૂન 2020 ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધો...

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યેથી બોર્ડની વેબ...

ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોર...

કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે

આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...

સીએમએ ફાઇનલનુ પરિણામ ૧૯.૪૩ ટકા, ફાઉન્ડેશનનુ ૫૩.૬૨ અને ઇન્ટર મિડીએટનું ...

ધ ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા(CMA) દ્વારા જૂન ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનુ પરિણામ ૨૦.૯૯ ટકા આવ્યુ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં લેવાયેલી ફાઇનલની પરીક્ષાનુ પરિણામ ૨૬.૩૮ ટકા આવ્યુ હતુ. આ વખતે ફાઇનલ પરિણામમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સીએમએ.ની ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરમા...