Tag: River Pollution
સરસ્વતી નદીમાં તંત્રની બેદરકારીથી ગટરના પાણીમાં તર્પણ કરવું પડે તેવી સ...
સિધ્ધપુર, તા.૧૦
સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં સરસ્વતી નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે, ત્યારે હાલમાં તંત્રના પાપે નદીમાં ખુલ્લેઆમ દુષિત તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લીધે તર્પણ કરવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની...