Wednesday, June 4, 2025

Tag: RSS

હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?

દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022 ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...

ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...

ગાંધીનગર, 23 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી.  અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે. દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...

RSSના મોહન ભાગવત પછીના સ્થાને દત્તાત્રેય હોસબાલેની નિયુક્તિ

Appointment of Dattatreya Hosballe of RSS અમદાવાદ, 20 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) શનિવારે દત્તાત્રેય હોસબાલેને મુખ્ય સચિવ અથવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટ્યા છે. 65 વર્ષિય સુરેશ ભૈયાજી જોશીની જગ્યાએ તેઓ આવ્યા છે. સરસંઘચાલક પછી સરકાર્યાવાહ પોસ્ટને બીજા નંબરની પોસ્ટ માનવામાં આવે છે. આરએસએસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના આશરે 1,500 સ...
KISANSANGH 2011

ગુજરાત કિસાન સંઘ યાદ કરો તમારr 10 વર્ષની માંગણી, કેમ મોન છો

ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020 ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાત કિસાન સંઘ પોપટ બનીને ખેડૂતની વાત કરવાના બદલે મૌન બેસી ગયું છે. ભાજપની રૂપાણી સરકારની સાથે છે પણ ગુજરાતના 30 લાખ ગરીબ ખેડૂત પરીવારોની સાથે કિસાન સંઘ નથી. અગાઉ ગર્જના કરનારાઓ હવે બીકણ બની ગયા છે. 9 પહેલા 16 ડિસેમ્બર 2011માં ગાંધીનગરમાં ‘કિસાન અધિકાર રેલી’માં ખેડૂતોએ ભીખ ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી પર્વમાં સરસંઘચાલક મોહન ભાગવતનું ના...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય ઉત્સવમાં એક વિજયાદશમી પર્વની ઉજવણી નિમિત્તે, સરસંઘચાલક મોહન ભાગવતનું નાગપુર ખાતે ઉદ્દબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે,  ભારતના પાડોશી દેશો સાથેના સંબંધોના વિષય પર બોલતા તેમણે કહ્યું કે આપણે બધાની મિત્રતા જોઈએ છે. તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદભાવનાને નબળાઇ ગણી કોઈના બળના પ્રદર્શનથી ઝુકાવી કે ભારતને ઇચ્છે તેમ નચ...

ભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘RSSના ચૂંટણી સર્વેથી BJP ભયભીત છે'

પેટાચૂંટણીઓ પહેલા સાંસદનું રાજકારણ આક્ષેપોનો સમયગાળો બનીને ચાલુ રહે છે. તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ મોટો દાવો કર્યો છે. સજ્જનસિંહ વર્માએ દાવો કર્યો છે કે ભાજપ આરએસએસના આંતરિક સર્વેથી ડરી ગઈ છે. પૂર્વ મંત...

સંઘ અને ભાજપ બન્યા તબલિગી જમાત – કોરોના ફેલાવવાનું જે કામ તબલિકી...

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2020 શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસ કોરોના કોર ટેસ્ટપોઝિટિવ આવ્યા છે. નિત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ઓક્સિજન પર રાખ્યા છે. નિત્ય ગોપાલ દાસ અત્યારે મથુરામાં છે. આગ્રાના ડૉકટર્સ નિત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના જિલ્લાધિકારી અને ...

RSS દ્વારા સહાય વિતરણમાં શું લોચો માર્યો ?

અમદાવાદ, 23 એપ્રિલ 2020 કુદરતી આફત, માનવ સર્જિત રોગચાળો, મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજનું મનોબળ વધારવા હંમેશા અગ્રેસર રહ્યો છે. કોરોના એક વિશિષ્ટ પરિસ્થિતિ છે, એટલે શાસન અને પ્રશાસનની સાથે રહી ને, એમની સૂચનાનું પાલન કરી ને સમાજમાં સેવાકાર્યો શરૂ કર્યા જે આજ સુધી આવશ્યકતા પ્રમાણે સાતત્ય પૂર્વક ચાલી રહ્યા છે. વર્તમાન સમયમાં કોરો...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...

તા.10મી નવેમ્બર, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...

રાજપૂત સમાજે દેશમાં ત્યાગ અને બલિદાન આપ્યાના અનેક દાખલાઓ

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા. રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમ...