Saturday, September 27, 2025

Tag: RSS – Dr. Mohanji Bhagwat asked for Kuntumb

આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...