Saturday, March 15, 2025

Tag: Sabarmati

સાબરમતી નદી સો ગણી પ્રદૂષિત, વિકાસ પાછળ વિનાશ

Sabarmati river polluted hundred times, destruction behind development साबरमती नदी सौ गुना प्रदूषित, विकास के पीछे विनाश પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિનો ચોંકાવનારો દાવો - સાબરમતી નદી નથી તે કેમીલક નદી 52 ગટર દ્વારા 1 કરોડ લોકો અને 10 હજાર ઉદ્યોગોનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં દિલીપ પટેલ અમદાવાદ, 21 જાન્યુઆરી 2025 ગુજરાતની ‘સાબરમતી નદી’ નું ...

મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો

Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...

સાબરમતી આપઘાતની નદી બની આ મહિનામાં 11 આપઘાત, 3 પ્રયાસો

લોકડાઉનને હળવો કરીને અનલોક-1.0 ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા કે અનલોક-1.0ની શરૂઆત થતાં જ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે…. ક્યાંક નાગરીકો ઘરમાં તો ક્યાંક નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે એક યુવાને ઓવરબ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવાનો બનાવ પણ બન...

નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત

દિલીપ પટેલ  ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું.  57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...