Tuesday, March 11, 2025

Tag: Sabarmati River

video સાબરમતી નદી ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરના કારણે મૃત બની 

https://youtu.be/-s_RkWaNpMM અમદાવાદ, 29 જૂન 2020 અમદાવાદ શહેરની સાબરમતી નદી, આખી નદીની સાથે, શુષ્ક છે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની અંદર, તે સ્થિર પાણી વહી રહી છે. છેલ્લા 120 કિલોમીટરમાં, અરબી સમુદ્રને મળતા પહેલા, તે "મૃત" છે અને તેમાં ફક્ત ઔદ્યોગિક પ્રવાહી અને ગટરનો સમાવેશ થાય છે. આપણી આજની વિડિઓ (29.06.2020, બપોરે 2.16) સ્પષ્ટ રીતે ગ્યરાસપ...

ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે

અમદાવાદ, તા. 29 શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમ...

સોળે કળાએ ખીલી સાબરમતી !!

વરસાદી માહોલમાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં  નર્મદાનું પાણી છોડાતા સાબરમતી જાણે કે  સોળે કળાએ ખીલી ઉઠી છે !! એરોપ્લેનમાંથી લેવાયેલા આ દ્રશ્યમાં અમદાવાદ શહેર તરફ વહી રહેલી સાબરમતીને લઇ નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. ફોટો:કલ્પિત ભચેચ  

અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહે...

સાબરમતીના જળ માં વધારો, રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ દૂર

  અમદાવાદ : તા:૧૬,  હવામાન વિભાગના  જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ ની આગાહી  છે. સાબરમતી નદીમાં નવા પાણીની આવક થતાં  અમદાવાદ શહેરનાં રિવરફ્રન્ટમાં પણ પાણીની સપાટી વધી ગઇ છે. જો ઉપરવાસમાં આજે ભારે વરસાદ થાય અને સાબરમતી નદી માં  વધુ પાણી આવે તો  સાબરમતી નદીનાં પાણી રિવરફ્રન્ટનાં ફૂટપાથ પર પણ આવી જવાની ભીત...