Wednesday, April 16, 2025

Tag: Salt Water

નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ

ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નવો બંધ ભરતા હોય ત્યારે એન્જિનિયરિંગના સિદ્ધ...