Sunday, March 15, 2026

Tag: Sanjay Ijhawa

મોદી સરકારની વંદેભારત ટ્રેન બનાવવાનું કૌભાંડ, ગુજરાતના ચળવળકાર સંજય ઈઝ...

વંદેભારત એક્સપ્રેસ બનાવવામાં ભ્રષ્ટાચારની શંકા ગુજરાતના ચળવળકાર સંજય ઈઝવાએ મોદી સરકારનું વંદેભારત ટ્રેન બનાવવાનું કૌભાંડ જાહેર કર્યું અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2024 શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અને વંદેભારત ટ્રેન બનાવવાની અને સગવડતામાં એક સરખી છે. છતાં વંદેભારત ટ્રેનનું ઉત્પાદન ખર્ચ 237.16 ટકા વધારે છે. આટલું ઉંચું ખર્ચ કેમ આવી રહ્યું છે તે સવાલ પૂછીને ...