Wednesday, March 12, 2025

Tag: Sanosara

સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે...

અમદાવાદ, તા. 18  એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલત...

ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...

બગસરા,તા.૦૭ ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...